4.3
الإدارة والأعمال
એક વિશ્વવિખ્યાત વિચારકનો સફળ જીવન મંત્ર છે -'સંકલ્પ મનુષ્યનો કાયાકલ્પ કરી દે છે. એક નિર્ધન વ્યક્તિ સંકલ્પના બળ પર ધનવાન અને સાધારણ-એવો માણસ મહાપુરુષ બની શકે છે.' આ જીવન મંત્ર એક સચ્ચાઈ છે, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે 'શું' સંકલ્પ લઈએ, 'ક્યારે' અને 'કયા પ્રકારે' સંકલ્પ લઈએ, એ પ્રસ્તુત પુસ્તક વાંચીને જ જાણી શકાય છે.
આ પુસ્તકમાં પૌરાણિક પ્રસંગો, આધુનિક ઐતિહાસિક ઉદાહરણો અને ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોના કથનો તેમજ પ્રમાણો દ્વારા સુપ્રસિદ્ધ લેખક ડૉ. હરિકૃષ્ણ દેવસરેએ 'સફળતાના 41 મંત્ર'નું સર્જન કર્યું છે. ચોક્ક્સ જ આ પુસ્તક જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો મહામંત્ર સાબિત થશે.
© 2022 Storyside IN (دفتر الصوت ): 9789354836657
تاريخ الإصدار
دفتر الصوت : 1 فبراير 2022
4.3
الإدارة والأعمال
એક વિશ્વવિખ્યાત વિચારકનો સફળ જીવન મંત્ર છે -'સંકલ્પ મનુષ્યનો કાયાકલ્પ કરી દે છે. એક નિર્ધન વ્યક્તિ સંકલ્પના બળ પર ધનવાન અને સાધારણ-એવો માણસ મહાપુરુષ બની શકે છે.' આ જીવન મંત્ર એક સચ્ચાઈ છે, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે 'શું' સંકલ્પ લઈએ, 'ક્યારે' અને 'કયા પ્રકારે' સંકલ્પ લઈએ, એ પ્રસ્તુત પુસ્તક વાંચીને જ જાણી શકાય છે.
આ પુસ્તકમાં પૌરાણિક પ્રસંગો, આધુનિક ઐતિહાસિક ઉદાહરણો અને ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોના કથનો તેમજ પ્રમાણો દ્વારા સુપ્રસિદ્ધ લેખક ડૉ. હરિકૃષ્ણ દેવસરેએ 'સફળતાના 41 મંત્ર'નું સર્જન કર્યું છે. ચોક્ક્સ જ આ પુસ્તક જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો મહામંત્ર સાબિત થશે.
© 2022 Storyside IN (دفتر الصوت ): 9789354836657
تاريخ الإصدار
دفتر الصوت : 1 فبراير 2022
خطوة إلى عالم لا حدود له من القصص
التقييم الإجمالي استنادًا إلى تقييمات :reviewالعد
قم بتنزيل التطبيق للانضمام إلى المحادثة وإضافة مراجعات.
عربي
الإمارات العربية المتحدة